મોરબી : એન જી મહેતા અને બગથળા હાઇસ્કુલના ભૂતપૂર્વ આચાર્ય ત્રંબકલાલ પંડ્યાનું અવસાન ; સાંજે 4:30 કલાકે અંતિમયાત્રા 

- text


મોરબી : ત્રંબકલાલ મગનલાલ પંડયા (ભૂતપૂર્વ આચાર્ય, એન.જી.મહેતા હાઇસ્કુલ અને બગથળા હાઇસ્કુલ) તે લલિત ત્રમ્બકલાલ પંડ્યા તથા પ્રબોધ ત્રંબકલાલ પંડ્યાના પિતાનું આજરોજ તા 18/10/2024નાં રોજ અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા આજે તા 18/10/2025ને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન નરસંગ મંદિર સામે, રવાપર રોડ, મોરબી ખાતેથી નીકળશે.

- text