મોરબી : જીકુંવરબા મનુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ ખેવારીયા હાલ મોરબી જીકુંવરબા મનુભા ઝાલાનું તા.17ના રોજ અવસાન થયે છે. સદગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન સ્ટેશન રોડ, શેરી નં.3 ખાતે રાખેલ છે.

લી.

સ્વ.મનુભા રાહુભા ઝાલા

સ્વ.રામભા રાહુભા ઝાલા

સ્વ.પ્રવિણસિંહ મનુભા ઝાલા

રઘુવીરસિંહ મનુભા ઝાલા

પ્રકાશસિંહ રામભા ઝાલા

- text

શક્તિસિંહ પ્રવિણસિંહ ઝાલા

સ્વ.લક્કીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા

ધર્મરાજસિંહ શક્તિસિંહ ઝાલા

- text