મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે હનુમાનજીના નૂતન મંદિરનો ખાતમુહૂર્ત મહોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે સૂર્યમુખી હનુમાનજી દાદાના પથ્થરના શિખરબદ્ધ નૂતન મંદિરનો ખાતમુહૂર્ત મહોત્સવ યોજાશે. આગામી તારીખ 19 ઓક્ટોબર ને શનિવારના રોજ સવારે 8-30 થી 9-30 વાગ્યા સુધી મંદિરનો ખાતમુહૂર્ત મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સાંસદ ચંદુભાઈ શિહોરા, નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત સહિતના ઉપસ્થિત રહેશે.

- text

- text