વાંકાનેર : વઘાસિયા (જુના) નિવાસી માલુભા ઝાલાનું અવસાન

- text


વાંકાનેર : વઘાસિયા (જુના) નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉં.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 26-10-2024 ને શનિવારના રોજ તેઓના નિવાસ સ્થાન વઘાસિયા (જુના) મુકામે રાખવામાં આવી છે.

- text