મોરબી નિવાસી નિર્મલાબેન રાવલનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી નિર્મલાબેન હરગોવિંદભાઈ રાવલ તે સ્વ. હરગોવિંદભાઈ દુર્લભજીભાઈ રાવલના પત્ની, સ્વ કિરીટભાઈ, કમલેશભાઈ, સ્વ.મનોજભાઈ, નીલાબેન અને હર્ષાબેનના માતા, ધવલ, નિશિત અને રાજના દાદીનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17/10/2024 ને ગુરુવારે સાંજે 4:30 થી 6:00 કલાક દરમ્યાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, સામેકાઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text