શરદ પૂનમે મોરબીના ધક્કાવાળી મેલડી માના મંદિરે 1100 દિવડાની મહાઆરતીનું આયોજન

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તારીખ 17 ઓક્ટોબરને ગુરુવારે શરદ પૂનમના દિવસે સાંજે 6-45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શરદ પૂનમ નિમિત્તે મંદિરે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. તો આ મહાઆરતીમાં સર્વે ભક્તોને પધારવા પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text

- text