થોરાળા નિવાસી મગનભાઈ નાનજીભાઈ સવસાણીનું અવસાન

- text


મોરબી : થોરાળા નિવાસી મગનભાઈ નાનજીભાઈ સવસાણી તે કાંતિભાઈ, પ્રભુભાઈના પિતાશ્રી તથા નયનભાઈ, સંકેતભાઈના દાદાનું તા.13ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા.21ને સોમવારે થોરાળા ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text