મોરબીમાં 108, 181 અને ધનવંતરી રથના સ્ટાફ માટે યોજાયા રાસગરબા

- text


મોરબી : મોરબીમાં તહેવારો દરમિયાન કોઈ પણ ઇમરજન્સી માટે સતત ખડેપગે રહેનાર 108, 181, ખીલખીલાટ અને આરોગ્ય ધનવંતરીના સ્ટાફ માટે નવમા નોરતે રાસગરબાનુ આયોજન કરવામા આવ્યું હતું. આ આયોજનમા શક્તિધામ મંદિર, માધાપર-ઓજીના ટ્રસ્ટનો સહયોગ મળ્યો હતો. તેમના દ્વારા ગ્રાઉન્ડ અને સાઉન્ડ સિસ્ટમ વિનામૂલ્યે આપવામાં આવ્યુ હતું.

- text

- text