મોરબી : ત્રિભોવનભાઈ દામજીભાઈ કક્કડનું અવસાન

- text


મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ત્રિભોવનભાઈ દામજીભાઈ કક્કડ તે મનોજભાઈ, મધુબેન, દક્ષાબેન, ચંદ્રિકાબેન, હર્ષાબેન, પ્રફુલ્લભાઈના પિતાશ્રી, રાજલ સુજેનકુમાર સોમમાણેક, જાનવીના દાદા, ખેવારીયાવાળા દામોદર મંગળજીના જમાઈ, બચુભાઇ, ચમનભાઈ, જેન્તીભાઈ, મુકુંદભાઈના બનેવીનું તા.12ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.14ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે રામેશ્વર મંદિર, જીઆઇડીસી સામે, અંકુર સોસાયટી, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text