મોરબી : હસમુખ મણીલાલ કોટેચાનું અવસાન

- text


મોરબી : હસમુખ મણીલાલ કોટેચા તે સ્વ. મણીલાલ કરમશી કોટેચાના પુત્ર, સ્વ. ભગવાનજીભાઈ કોટેચા, સ્વ. છબીલદાસ કરમશી કોટેચા (આશા કલોક CK)ના ભત્રીજા, હર્ષદ મણીલાલ કોટેચા, સ્વ. મહેશભાઈ કોટેચા, સ્વ. તરૂલતાબેન ભરતકુમાર પોબારૂ, ચંદ્રીકાબેન દિલીપકુમાર ભોજાણી, સ્વ. હિનાબેન અમીતકુમાર પુજારા, નયનાબેન પિયુષકુમાર ચોલેરાના મોટભાઇ, કપિલ, કુલદીપના પિતાશ્રી, સુરેન્દ્રનગરવાળા સ્વ. વાડીલાલ પોપટલાલ પુજારાના જમાઈ તથા નગીનભાઈ વી. પુજારા, ગોવિંદભાઇ વી. પુજારાના બનેવીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૪ના સોમવારે, સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે, જલારામ પ્રાર્થના મંદિર, અયોઘ્યા પુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

- text

- text