મોરબી : હરજીવનભાઈ લક્ષ્મણભાઈ પડસુંબિયાનું અવસાન

- text


મોરબી : હરજીવનભાઈ લક્ષ્મણભાઈ પડસુંબિયા (ઉ.વ.૬૪) તે બ્રીજેશભાઈ હરજીવનભાઈ પડસુંબિયાના પિતાશ્રી, દુર્લભજીભાઈ લક્ષ્મણભાઈ પડસુંબિયા, નરભેરામભાઈ લક્ષ્મણભાઈ પડસુંબિયાના ભાઈનું તા.૧૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે ગુરૂ લાભદે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text