રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા ક્રાંતિકારી સેનાએ વિવિધ જગ્યાએ લગાવ્યા બેનર

- text


મોરબી : જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાના અવસાન બાદ તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા વિવિધ વિસ્તારોમાં ધ લેજન્ડ નેવર ડાયના બેનરો લગાવવામાં આવ્યા છે. આમ અનોખી રીતે ક્રાંતિકારી સેના દ્વારા ભારત રત્નને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

- text

- text