મોરબીના ઉમિયા આશ્રમમાં 16મીએ શરદ પૂનમે આનંદ ગરબા યોજાશે 

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા આશ્રમમાં તા.16ને બુધવારે શરદ પૂર્ણિમાના દિવસે સાંજે 4 થી 6 કલાકે આનંદના ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 6:45 વાગ્યે આરતી અને 7 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા તમામ ભાવિકોને મહંત નિરંજનદાસજી મહારાજે આમંત્રણ પાઠવ્યું છે.

- text

- text