મોરબી : ગુણવંતભાઇ ચીમનલાલ ચંડીભમ્મરનું અવસાન

- text


મોરબી : મૂળ મોરબી હાલ રાજકોટ ગુણવંતભાઇ ચીમનલાલ ચંડીભમ્મર તે સ્વ.ચીમનલાલ આણંદજીભાઈ ચંડીભમ્મરના પુત્ર , સ્વ.વસંતભાઈ, હસમુખભાઈના મોટા ભાઈ, સુનિલ ભાઈ, ભરતભાઇ, ઉર્વીબેન કોટકના પિતા, સ્વ.મંજુલાબેન(રાજકોટ), સ્વ.ચંદ્રિકાબેન(ગોંડલ) ના ભાઈનું 11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.14ના રોજ ન્યુ સુભાષનગર, રામેશ્ર્વર મંદિર, રાજકોટ સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે.

- text

- text