મોન્જીનીઝ હવે મોરબીમાં : કાલે રવિવારે ઓપનિંગની ધમાકેદાર ઓફર, 50 ટકા ડિસ્કાઉન્ટ

 

પેસ્ટ્રી, બ્રેડ, વીટ બ્રેડ, સેવોરીયસ, ટોસ્ટ, ખારી, ચોકલેટ, કુકીઝ, બિસ્કિટ સહિતની તમામ ફ્રેશ આઇટમો મળશે : 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર માત્ર એક દિવસ પૂરતી જ અને સ્ટોક હશે ત્યાં સુધી જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ મોન્જીનીઝ હવે મોરબીના આંગણે આવી રહ્યું છે. કાલે રવિવારે મોરબીમાં તેની બ્રાન્ચનો શુભારંભ થવાનો છે. આ નિમિત્તે ધમાકેદાર ઓફર પણ મુકવામાં આવી છે. તો આ ઓફરનો લાભ લેવા અચૂક પધારો.

મોરબીમાં રવાપર મેઈન રોડ ઉપર સોમનાથ પ્લાઝામાં તા.13 ઓકટોબરને રવિવારના રોજ મોન્જીનીઝ કેક શોપનો પ્રારંભ થવાનો છે. જે નિમિત્તે દરેક આઇટમો ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફર માત્ર રવિવાર પૂરતી જ રહેશે. અને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ આ ઓફર રહેશે. એક વ્યક્તિ વધુમાં વધુ રૂ.500ના ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકશે.

મોન્જીનીઝની આ બ્રાન્ચમાં પેસ્ટ્રી, બ્રેડ, વીટ બ્રેડ, સેવોરીયસ, ટોસ્ટ, ખારી, ચોકલેટ, કુકીઝ, બિસ્કિટ સહિતની તમામ ફ્રેશ આઇટમો મળશે. ઉલ્લેખનીય છે કે મોન્જીનીઝની શરૂઆત 1956માં થઇ હતી. હાલ તે દેશભરમાં 700+ આઉટલેટ્સ ધરાવે છે. સમગ્ર દેશમાં દરરોજ સરેરાશ 1,40,000 ગ્રાહકો મોન્જીનીઝ કેક શોપની મુલાકાત લે છે.

મોન્જીનીઝ કેક શોપ
શોપ નં.16-17,
સોમનાથ પ્લાઝા,
રવાપર રોડ, મોરબી
02822 223424