વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યા પૂજન કરાયું 

- text


મોરબી : શારદીય નવરાત્રિના નાવલા નોરતાના પવિત્ર દિવસોમાં માતાજીની શક્તિની ભકિતના આ દિવસોમાં જપ, તપ તથા અનુષ્ઠાન કરવાથી માતાજીની કૃપા વરસે છે. ત્યારે આ પવિત્ર દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નવ દિવસ માતાજીના અનુષ્ઠાન પૂર્ણ કરીને કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. સાથે નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓને ભાવતા ભોજનીયા તથા ભેટ આપવામાં આવી હતી.

- text

- text