મોરબીના રાજપર નજીક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો, તપાસ શરૂ

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપરથી વિરપર જવાના રસ્તે ખેતરમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર.મકવાણાએ જણાવ્યું હતું કે, મૃતદેહ ઉપર કોઈ ઇજાના નિશાન મળ્યા ન હોવાથી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.

- text

- text