મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રવિવારે રક્તદાન શિબિર યોજાશે 

- text


મોરબી : આગામી તારીખ 13 ઓક્ટોબર ને રવિવારેના રોજ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અને માહેશ્વરી પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરે 11 થી 4 વાગ્યા દરમિયાન મોરબીના શનાળા રોડ પર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ આવેલા સંસ્કાર બ્લડ બેન્ક અને ઈમેજિંગ સેન્ટર ખાતે આ રક્તદાન શિબિર યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text