આયુષ હોસ્પિટલમાં શનિવારે ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

 

વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિત્તે સેવાકિય આયોજન : જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક ડો. રાજદીપ ચૌહાણ આપશે સેવા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં વર્લ્ડ આર્થરાઇટિસ ડે નિમિત્તે શનિવારે ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. જેમાં જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક ડો. રાજદીપ ચૌહાણ સેવા આપશે. આ કેમ્પમાં ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે, BMD (Bone Mineral Density)ની પણ સુવિધા મળશે. વધુમાં આ હોસ્પિટલમાં માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી) પણ ઉપલબ્ધ છે.


શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?
તો આ કેમ્પમાં જરૂર પધારો

તા.12, શનિવાર
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ,
જૂના બસ સ્ટેન્ડ પાસે
મોરબી

(સમય સવારે 9થી બપોરે 1)

એપોઇમેન્ટ માટે
75750 88884
75750 88885