મોરબીના રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા રામ-રાવણ યુદ્ધ અને રાવણ દહન કાર્યક્રમ યોજાશે

- text


 

મોરબી : મોરબીમાં રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024માં દશેરા નિમિત્તે વાવડી રોડ રાધા પાર્ક ખાતે રામ-રાવણ યુદ્ધ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રાધા પાર્ક ગૃપ દ્વારા દર વર્ષે દશેરાની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text