- text
મોરબી : મૂળ રાપર હાલ મોરબી નિવાસી લક્ષ્મણભાઇ સુંદરજીભાઈ કાચરોલા તે નરશીભાઈ સુંદરજીભાઈ કાચરોલાના ભાઈ, પ્રકાશભાઈ નરશીભાઈ કાચરોલા તથા નિરલભાઈ નરશીભાઈ કાચરોલાના કાકાનું તા.9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુ લાભ દે હોલ, લીલાપર-કેનાલ રોડ, મોરબી ખાતે તથા સાંજે 8 થી 9 કલાકે રાપર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.
- text
- text