મોરબીની પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે બોલિવુડ સિંગર કુમાર સાનુ રમઝટ બોલાવશે

- text


મોરબી : અજય લોરિયા અને સેવા એ જ સંપત્તિ ફાઊન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિઅર એકેડમીના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટીદાર નવરાત્રિનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાટીદાર નવરાત્રિમાં ચોથા નોરતે એટલે કે તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ બોલિવુડના જાણીતા સિંગર મેલોડી કિંગ કુમાર સાનુ હાજરી આપશે.

- text

- text