વાંકાનેર નિવાસી કાશીબેન પંડ્યાનું અવસાન

- text


વાંકાનેરઃ વાંકાનેર નિવાસી કાશીબેન ઠાકરશીભાઈ પંડ્યા તે ઠાકરશીભાઈ ભુરાભાઈ પંડ્યાના પત્ની, હરેશભાઈ, મહેશભાઈ (મયાભાઈ) અને જયેશભાઈના માતા, સ્વ. રામજીભાઈ હાજાભાઈ મઢવીના દીકરીનું તારીખ 2-10-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 5-10-2024 ને શનિવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન રાજગોર સમાજ વાડી, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text