વાંકાનેર : જોગજતિ હનુમાનજી ગુફાના મહંત પ્રભુદાસબાપુના માતા રંભીબેન મુંધવાનું અવસાન 

- text


વાંકાનેરઃ વાંકાનેર નિવાસી રંભીબેન સામતભાઈ મુંધવા તે જોગજતિ હનુમાનજી ગુફાના મહંત પ્રભુદાસબાપુના માતાનું તારીખ 1-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 4-10-2024 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન વાંકાનેર-ધમલપર-2, જોગજતિ હનુમાનજી ગુફા, રામ ટેકરી, વીશીપરા પાસે, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text