મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમાએ રાસ મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીના શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમા રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ પાર્ટી પ્લોટ ખાતે તારીખ 17 ઓક્ટોબર ને ગુરુવારના રોજ રાત્રે 9 વાગ્યાથી શરદપૂર્ણિમા રાસ મહોત્સવ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કરાયું છે. જો આ રાસ મહોત્સવમાં પધારવા પ્રમુખ જયદીપભાઈ મહેતા, મહામંત્રી ઋષિભાઈ મહેતા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને મહામંત્રી હાર્દિકભાઈ ભટ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text