મોરબીમાં બેક ઓફ ઈન્ડિયામાંથી સેવા નિવૃત થતા કર્મચારીને ભાવભેર અપાઈ વિદાય

- text


 

મોરબી : બેક ઓફ ઈન્ડિયા જેલ રોડ શાખામાં ફરજ બજાવતા ભાવનાબેન અજમેરીયા (પોપટ) વર્ષ 05/05/1984ના દિવસે મોરબી ખાતે ફરજ પર હાજર થઈ, એક જ બ્રાચ મા 40 વર્ષ 4 મહીના 26 દિવસ નોકરી કરીને આજરોજ નિવૃત્ત થતા બેક ઓફ ઈન્ડિયા જેલ રોડ શાખામાં નિવૃત્તિ સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ તકે મોરબી શાખાના એજીએમ આશુતોષ આદિત્ય, મેનેજર કમલકાંત, વિનિત જોશી, પારસભાઇ, પ્રદ્યુમનસિંહ પરમાર, ઉદ્યોગપતિ જયંતિભાઇ જેરાજભાઇ પટેલ સહિતના તેમજ બેક ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. તેવુ શાખા ઓફિસર કોમલબેન કટારીયાની યાદીમા જણાવવામાં આવ્યું હતું.

- text

- text