મોરબી : મોરબીમાં ABVP દ્વારા શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા તેમજ નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.
મોરબી : મોરબીમાં ABVP દ્વારા શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા તેમજ નગર...
દાહોદ જિલ્લાના સિંધવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ 1 માં ભણતી છ વર્ષની દીકરી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ હેવાન આચાર્યએ...