મોરબી : ઘુંટુ નિવાસી મયુરભાઈ રાઠોડનું અવસાન

- text


મોરબી : ઘુંટુ નિવાસી મયુરભાઈ લલિતભાઈ રાઠોડ (ઉં.વ. 28) તે લલિતભાઈ (લાલજીભાઈ)ના પુત્ર, માલાભાઈના પૌત્ર, ચેતનભાઈ, કલ્પેશભાઈ, સુધીરભાઈના ભાઈનું તારીખ 22-09-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-09-2024 ને શુક્રવારે બપોરે 3 થી 5 કલાકે વણકરવાસ, આંબેડકરનગર, ઘુંટુ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text