મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

- text


 

મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તા.29ને રવિવારના રોજ પંચમુખી હનુમાનજી મંદિર, ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ ધરમપુર રોડ, મોરબી-2 ખાતે બપોરે 1:30 કલાકે 15માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે જ્ઞાતિજનોને પ્રમુખ દિનેશભાઇ હૂંબલ અને મંત્રી મયુરભાઈ ગજીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text