મોરબીના પ્રૌઢ 20 દિવસથી લાપતા

- text


મોરબી : મોરબીના સામાકાંઠે કુબેર સિનેમા પાછળ ધાર ઉપર રહેતા મુકેશભાઈ છગનભાઈ અદગામાં ઉ.વ.48 ગત તા.4 સપ્ટેમ્બરે જામનગર સરકારી હોસ્પિટલ જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બન્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસમાં બનાવની નોંધ પણ થઈ છે. તેમ જાણવા મળી રહ્યું છે.

- text

- text