મૂળ વિરપર હાલ મોરબી નિવાસી રસિકભાઈ કાસુન્દ્રાનું અવસાન 

- text


મોરબી : મૂળ વિરપર હાલ મોરબી નિવાસી રસિકભાઈ (દીપકભાઈ) પરસોત્તમભાઈ કાસુન્દ્રા તે ભગવતીબેનના પતિ, વિશાલભાઈના પિતા તથા અવનીબેનના દાદાનું તારીખ 21-9-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-9-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન અંજલિ પાર્ક, આલાપ રોડ મોરબી, તથા રાત્રે 8 કલાકે તેમના નિવાસ સ્થાન વિરપર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text