- text
માળિયા (મિયાણા) : સામખીયાળી-કચ્છ હાઇવે પર સામખીયાળી પહેલા જ કટારીયા હનુમાનના ગેઈટ પાસે આશાપુરા માતાજી પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ ભક્તો ચાલીને માતાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રિકો માટે તારીખ 24 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી આશાપુરા માતાજી પદયાત્રા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે નિલેશભાઈ- મો.નં. 98254 11429 અથવા શૈલેષભાઈ- મો.નં. 987934618નો સંપર્ક કરવા જણાવ્યું છે.
- text
- text