મોરબી નિવાસી હરેશભાઈ સાયતાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હરેશભાઈ કાંતિલાલ સાયતા તે કાંતિલાલ વાઘજીભાઈ સાયતાના પુત્ર, નિલેશભાઈ સાયતા, ઘનશ્યામભાઈ સાયતા, ભાવનાબેન રાકેશકુમાર ગણાત્રાના ભાઈ, માધવીબેન પ્રતીકકુમાર આડઠક્કરના પિતા, શિવલાલ ભગવાનજીભાઈ કોટકના જમાઈનું તારીખ 20-09-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-09-2024 ને સોમવારે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.

- text

- text