મોરબી : નવી પીપળી નિવાસી રામબા ઝાલાનું અવસાન

- text


મોરબી : નવી પીપળી નિવાસી રામબા ચંદુભા ઝાલા તે સ્વ. સુરૂભા ઝાલા, રણુભા ઝાલા, સુખુભા ઝાલાના માતા, મનહરસિંહ સુરુભા ઝાલા, રવિરાજસિંહ રણુભા ઝાલા, દેવેન્દ્રસિંહ સુખુભા ઝાલાના દાદીનું તારીખ 19-09-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-09-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે નવી પીપળી મુકામે અને ઉત્તરક્રિયા તારીખ 28-09-2024 ને શનિવારના રોજ તેઓના નિવાસ સ્થાન નવી પીપળી મુકામે રાખવામાં આવી છે.

- text