- text
મોરબી : મોરબીમાં કપિલા હનુમાન ચોક પાસે આવેલ મહેન્દ્રપરા-14માં ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે ઘરમાં ગંદા પાણીની રેલમછેલ થઈ રહી હોય, આ મામલે અરજદાર નરેશભાઈ ઠાકરે અગાઉ પણ અનેકવાર પાલિકાને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવ્યુ છે.
- text
- text