મોરબીના મહેન્દ્રપરામાં ભૂગર્ભ ગટર ઉભરાતા ઘરમાં ગંદા પાણીની રેલમછેલ

- text


મોરબી : મોરબીમાં કપિલા હનુમાન ચોક પાસે આવેલ મહેન્દ્રપરા-14માં ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણે ઘરમાં ગંદા પાણીની રેલમછેલ થઈ રહી હોય, આ મામલે અરજદાર નરેશભાઈ ઠાકરે અગાઉ પણ અનેકવાર પાલિકાને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું જણાવ્યુ છે.

- text

- text