મોરબી : શીવલાલ દેવરાજભાઈ પાંચોટીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નવા સાદુરકા હાલ મોરબી નિવાસી શીવલાલ દેવરાજભાઈ પાંચોટીયા (ઉ.વ.૬૨) તે નિકુંજભાઈ શિવલાલભાઈના પિતા તથા પાંચોટીયા અમરશીભાઇ, દેવરાજભાઈ પાંચોટીયા, પરસોતમભાઈ દેવરાજભાઈ પાંચોટીયા, નરભેરામભાઈ દેવરાજભાઈ પાંચોટીયા, સ્વ. રમેશભાઈ દેવરાજભાઈ પાંચોટીયા, પ્રવિણભાઈ દેવરાજભાઈ પાંચોટીયા, રાજેશભાઈ દેવરાજભાઈ પાંચોટીયાના ભાઈનું તા. ૧૯ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ને શનિવાર સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન અવધ-૪, છાત્રાલય રોડ, મોરબી તથા સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાકે નવા સાદુરકા ગામે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text