મોરબી : મંજુબેન ઠાકરશીભાઈ બદ્રખીયાનું અવસાન

- text


મોરબી : મંજુબેન ઠાકરશીભાઈ બદ્રખીયા તે જયદીપભાઈ ઠાકરશીભાઈ બદ્રખિયા તથા સુધીરભાઈ ઠાકરશીભાઈ બદ્રખિયાના માતાનું તા.૧૮ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૦ને શુક્રવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે વરિયા મંદિર યુનિટ -1 સોઓરડી, મોરબી ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text