- text
મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયેલા સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 રહે.ટોડો સિરામિક, સરતાનપર રોડ, તા.વાંકાનેર વાળા કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text