- text
ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ઋષિકુમાર સહિતના બાળકોને વસ્ત્ર અપાશે
મોરબી : વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા તીર્થધામ ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે કાલે મંગળવારે, સાંજે 4.30 કલાકે સંસ્કૃત પાઠશાળા અને વેદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 80 જેટલા ઋષિકુમારો તથા વાત્સલ્ય વાટિકા (અનાથાશ્રમ)ના બાળકોને નવા વસ્ત્ર આપવામાં આવશે. આ સાથે અલ્પાહાર પણ રાખવામાં આવ્યો છે.
- text
- text