પટેલ કન્યા છાત્રાલયના ગણેશ ઉત્સવમાં મહાઆરતીનો લાભ લેતા પ્રમુખ-ટ્રસ્ટીઓ

- text


મોરબી : મોરબીમાં પટેલ કન્યા છાત્રાલયના પટાંગણમાં ભાવભેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં દરરોજ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. ત્યારે પ્રમુખ, ટ્રસ્ટીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભવ્ય ગણેશોત્સવની ઉજવણી કરી હતી.

- text

- text