મોરબીના સોમનાથ ટાવર- 2 ખાતે ગણપતિની સ્થાપના કરાઈ 

- text


મોરબી : ગણેશ ચતુર્થી નિમિતે ઠેર ઠેર ગણપતિની સ્થાપના અને પૂજા આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી શહેરમાં પર અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવની ઉજવણી નિમિતે અલગ અલગ સ્થળે ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. આ દરમ્યાન મોરબી સોમનાથ ટાવર- 2, પી.જી. ક્લોક સોસાયટી શનાળા રોડ પર ફ્લેટમાં વાજતે ગાજતે સોમનાથ ટાવર કા મહારાજા ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.

- text

- text