- text
માળિયા (મિયાણા) : કાજેડા ખાતે 13 રબ્બિયુલ અવ્વલના રોજ યોજાનાર સૈયદ અલીમિયા બાપુ 47નો ઉર્ષ વરસાદની આગાહીના કારણે રદ કરવામાં આવ્યો છે. તેથી સજ્જાદ નસીન: સૈયદ હૈદર અલી બાપુ દ્વારા સૌને જણાવાયું છે કે, આગામી ઉર્ષ હવે 2 મહિના પછી નક્કી કરીને યોજવામાં આવશે.
- text
- text