માળિયાના કાજેડામાં યોજાનાર સૈયદ અલીમિયા બાપુ 47 પીરનો ઉર્ષ રદ્દ 

- text


માળિયા (મિયાણા) : કાજેડા ખાતે 13 રબ્બિયુલ અવ્વલના રોજ યોજાનાર સૈયદ અલીમિયા બાપુ 47નો ઉર્ષ વરસાદની આગાહીના કારણે રદ કરવામાં આવ્યો છે. તેથી સજ્જાદ નસીન: સૈયદ હૈદર અલી બાપુ દ્વારા સૌને જણાવાયું છે કે, આગામી ઉર્ષ હવે 2 મહિના પછી નક્કી કરીને યોજવામાં આવશે.

- text

- text