મોરબી નિવાસી ઊર્મિલાબેન મહેતાનું અવસાન 

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી ઊર્મિલાબેન જેચંદભાઈ મહેતા (ઉં. વ. 91) તે સ્વ. રજનીભાઈ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ અને શૈલેષભાઈના માતા, વીણાબેનના સાસુ, અંકિતા હિમાંશુકુમાર અને નિકિતા નિમેષકુમારના દાદીનું તારીખ 6/9/2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 9/9/2024 ને સોમવારે સવારે 10 વાગ્યે તથા પ્રાર્થના સભા સવારે 11 વાગ્યે વિશાશ્રીમાળી વાડી, નવડેલા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text