મોરબી : જીતુલભાઈ દામજીભાઈ ભાલોડીયાનું અવસાન

- text


મોરબી : મૂળ લાલપુર હાલ મોરબી નિવાસી જીતુલભાઈ દામજીભાઈ ભાલોડીયા ( ઉ.વ.41)નું તા.6ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને સોમવારના રોજ સવારે 8થી 10 દરમિયાન સોવારીયા પ્લોટ, બડુકીયા હનુમાન મંદિર, નવી પીપળી, મોરબી-2 ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text