મોરબી : ધનજીભાઈ ત્રિકમજીભાઈ હુલાણીનું અવસાન

- text


મોરબી : ધનજીભાઈ ત્રિકમજીભાઈ હુલાણી ( ઉ.વ.80) તે અમરશીભાઈના ભાઈ, ગણેશભાઈ, કરશનભાઈ, નરેન્દ્રભાઈના પિતાનું તા.7ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે 201, રાધેક્રિષ્ના પેલેસ તિરુપતિ સોસાયટી, આલાપ રોડ, મોરબી ખાતે તથા બપોરે 4થી 6 માનગઢ તા.હળવદ ખાતે રાખેલ છે.

- text

- text