જીવાપર (આમરણ) નિવાસી કમાભાઈ મઘાભાઇ પરમારનું અવસાન

- text


મોરબી : જીવાપર (આમરણ) નિવાસી કમાભાઈ મઘાભાઇ પરમારનું તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ના રોજ પ્રાથમિક શાળા પાસે, વણકરવાસ, જીવાપર ખાતે રાખેલ છે. આ સાથે જમણવાર અને રાત્રે 10:30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.

- text

- text