મોરબી : જીવાપર (આમરણ) નિવાસી કમાભાઈ મઘાભાઇ પરમારનું તા. 31ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11ના રોજ પ્રાથમિક શાળા પાસે, વણકરવાસ, જીવાપર ખાતે રાખેલ છે. આ સાથે જમણવાર અને રાત્રે 10:30 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.
ક્ષતિ ધ્યાને આવતા આ પિલરનો ઉપરનો ભાગ પાડીને ફરીથી નવો બનાવવા કોન્ટ્રાકટરને માર્ગ અને મકાન વિભાગનો આદેશ
મોરબી : મોરબીમાં નટરાજ ફાટક ઓવર બ્રિજની કામગીરી...