મોરબીના કેશવ ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે રવિવારે નિઃશુલ્ક કેમ્પ યોજાશે 

- text


મોરબી : મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે તારીખ 8ને રવીવારના રોજ સવારે 9 થી 12 કલાક સુધી બાળ વિકાસમાં થતી તકલીફ અંગે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં સી.પી.બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટીવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બિહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવિયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોગ્નીટીવ થેરાપી વગેરે વડે સારવાર કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સોમનાથ પ્લાઝા, 3જો માળ, મામા ફટાકડા પાસે, રવાપર રોડ, મોરબી -1 મો. નં-97278 41107, તેમજ શિવ કોમ્પલેક્ષ, 2જો માળ, સંતોષ સિલેકશનની બાજુમાં, સર્કિટ હાઉસ રોડ, મોરબી- 2 ખાતે મો. નં-97278 41107 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text