7 સપ્ટેમ્બરથી મોરબીમાં હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન

- text


મોરબી : આવતીકાલથી ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ શનાળા રોડ પર ત્રણ માળીયા ગરબી ચોક ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવશે. સાંજે 7-30 કલાકે મહાઆરતી કરવામાં આવશે અને રાત્રે 9-30 કલાકે લાઈવ કાર્યક્રમ યોજાશે.

- text

- text