મોરબી નિવાસી પ્રવિણભાઈ સોલંકીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પ્રવિણભાઈ ચુનીભાઈ સોલંકી (ઉં.વ. 82) તે સ્વ. અમૃતલાલ સોલંકી, સ્વ. દયાળજીભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકીના ભાઈ, દિપકભાઈના પિતા, રાજાના દાદાનું તારીખ 01-09-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 07-09-2-24 ને શનિવારના રોજ બપોરે 4-30 થી સાંજે 5-30 સુધી વાણંદની વાડી, ઝવેરી શેરી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text