- text
મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે આગામી ઋષિ પાંચમના પવિત્ર તહેવાર નિમિત્તે ફક્ત બહેનો માટે સ્નાન વ્યવસ્થા તેમજ ફરાળ, ચા-પાણી અને શરબતની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વ્યવસ્થાનો લાભ ફક્ત બહેનો જ લઈ શકશે તેમ મહંત ભાવેશ્વરી માની યાદીમાં જણાવાયું છે.
- text
- text